લેંગ લાઈબ્રેરી દ્વારા તા. ૨૭/૦૯/૨૦૧૪એ વક્તાશ્રી વિનોદ ભટ્ટના કાર્યક્રમ હાસ્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.
લેંગ લાઈબ્રેરી દ્વારા ગ્રંથ અને જ્ઞાનની સાધના વિષય પર વક્તા શ્રી નગીનદાસ સંઘવીના વક્તવ્યનું આયોજન તારીખ ૨૪/૦૪/૨૦૧૬એ કરવામાં આવ્યું હતું.
લેંગ લાઇબ્રેરી દ્વારા ગ્રંથનો પંથ વિષય પર વક્તા શ્રી જવલંત છાયાના વક્તવ્યનું આયોજન તારીખ ૦૧/૧૦/૨૦૧૬એ કરવામાં આવ્યું હતું.
લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શબ્દસૃષ્ટિ વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિતાની આનંદયાત્રા વિષય પર વક્તાશ્રી અનિલ જોષીના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શબ્દસૃષ્ટિ વ્યાખ્યાનમાળા અંતર્ગત વક્તાશ્રી મદુરાયના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય દ્વારા મોરારીબાપુના હસ્તે વાંચક- અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ લેંગ લાઈબ્રેરી તેમજ રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ અને રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગ્રંથાલયને સ્પર્શતા વિષયો પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૫/૦૨/૨૦૧૭ એ લાઇબ્રેરી દ્વારા વક્તા શ્રી ભાગ્યેશ જહાનું વિષય:શ્રીમદ ભગવત ગીતા અને મેનેજમેન્ટ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.
લેંગ લાઈબ્રેરી દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૧૮ એ પુસ્તક પ્રતિભાવ સ્પર્ધાના ઇનામ વિતરણનો સમારોહ તેમજ શૈલેષ સગપરિયાના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.
તા. ૨૮/૦૨/૨૦૧૮ એ લેંગ લાઈબ્રેરી દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધી સ્પર્ધા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯/૧૨/૨૦૧૮ ના રોજ લાઇબ્રેરી દ્વારા શ્રી નગીનદાસ સંઘવી તેમજ શ્રી જય વસાવડાના વક્તવ્યનું આયોજન પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.
લેંગ લાઇબ્રેરી તેમજ સાહિત્ય અકાદમીના સયુંકત ઉપક્રમે લેખક સે ભેટ વક્તા શ્રી ધીરેન્દ્ર મેહતાના વક્તવ્યનું આયોજન તા: ૧૫/૦૯/૨૦૧૮ એ કરવામાં આવ્યું હતું.
લેંગ લાઈબ્રેરી દ્વારા તા: 12/10/2019 એ વિષય : શ્વાસ-વિશ્વાસ પર ડો. શરદ ઠાકરના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.
તા: 07/02/2021 એ લેંગ લાઈબ્રેરી તેમજ રાજા રામ મોહનરાઇ લાઈબ્રેરી ફાઉન્ડેશનના સંયુક્ત ઊંપક્રમે વિવિધા સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
“શ્રાવણ અને સ્વર્ણીમોતસ્વ ભળે અને જે નાદ જન્મે તેના પ્રાચીન પણ હોય અને અર્વાચીન પણ. આજે સ્વતંત્ર દિન ની પૂર્વ- પ્રભા-સંધ્યાએ અનોખું અનુસંધાન રચાયું. લેંગ લાઇબ્રેરી આમ તો લોંગ આયુષ્ય વાળી અને Language-ભાષાના વૈભવથી સુશોભિત છે. સૌ સંચાલકોને અભિનંદન.”
શ્રી ભાગ્યેશ જહા
૧૪/૦૮/૨૦૦૮
“લેંગ લાઇબ્રેરીની આજરોજ લીધેલી મુલાકાતથી ખૂબ આનંદ થયો. 150 વર્ષનું આયુષ્ય ધરાવતું પુસ્તકાલય ખૂબ જ સમૃધ્ધ પ્રત્યેક વિષયોના પ્રાચીન આધુનિક પુસ્તકોની સાથે રેર બુક્સ પણ સુંદર રીતે જળવાયેલ છે. પુસ્તકાલય પુસ્તક મેળા જેવા કાર્યક્રમો યોજી સર્જક-વાચક વચ્ચે સેતુબંધનું પ્રશસ્તનીય કાર્ય બજાવે છે. હાર્દિક શુભેચ્છા.”
શ્રી પ્રિયકાન્ત પરીખ
૨૦/૦૨/૨૦૦૮
“આજરોજ લેંગ લાઇબ્રેરીની મુલાકાત લેતા ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. ગ્રંથ પુસ્તકો સાચી મૂડી છે તેની જાળવણી ખૂબ જ મહત્વની છે. તેથી લેંગ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સુંદર કામગીરી કરી રહી છે. સંશોધન-વાંચન માટે હજુ મહત્વની ભૂમિકા લાઇબ્રેરી ભજવે, વાચકો વધે, સભ્યો લબ્રેરીનો ખૂબ લાભ લે તેવી અપેક્ષા.”
શ્રી વિજયભાઈ રૂપાણી
૧૪/૧૧/૨૦૦૮
“અમને બંને મિત્રોને લેંગ લાઈબ્રેરી જેવી પ્રતિષ્ઠિત લાઈબ્રેરી માં વાંચકો સાથે એક સાંજ ગાળવાની થઈ એ અમારા જીવનનું નયની સંભારણું બની રહેશે.”
શ્રી વિનોદ ભટ્
૨૭/૦૯/૨૦૧૪
“ગ્રંથાલય- વાંગ્મય- શબ્દમય-દેવાલય છે. પ્રસન્નતા અને સંસ્મરણ સાથે.”
શ્રી પૂં મોરારી બાપુ
૦૮/૧૧/૨૦૧૪
“પુસ્તક પ્રતિભાવ સ્પર્ધાના વિજેતાઓના પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પ્રસંગે હાજર રહેવાનું અને પુસ્તકાલયના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કોલેજમાં અભ્યાસ કરતો ત્યારની લેંગ લાઈબ્રેરી અને આજની લેંગ લાઈબ્રેરી વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળ્યો. પુસ્તકાલયનું સંચાલન કરનારા સૌને વંદન સાથે અભિનંદન.”
શ્રી શૈલેશ સગપરીયા
૦૫/૦૧/૨૦૧૮
“Was delighted to see several hard to find books which I myself was looking far for write some time .libraries like these are institutions which hold communities across generation together by serving as memories of by some eras.
I feel fortunate for having visited this temple of knowledge& wish that this institution will continue to flourish for centuries to come.”
શ્રી વરુણકુમાર
૨૮/૦૯/૨૦૨૧
“આજરોજ લેંગ લાઇબ્રેરીની મુલાકાત લેતા ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. ગ્રંથ પુસ્તકો સાચી મૂડી છે તેની જાળવણી ખૂબ જ મહત્વની છે. તેથી લેંગ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સુંદર કામગીરી કરી રહી છે. સંશોધન-વાંચન માટે હજુ મહત્વની ભૂમિકા લાઇબ્રેરી ભજવે, વાચકો વધે, સભ્યો લબ્રેરીનો ખૂબ લાભ લે તેવી અપેક્ષા.”
શ્રી વિજયભાઈ રૂપાણી
૧૪/૧૧/૨૦૦૮
“લેંગ લાઇબ્રેરીની આજરોજ લીધેલી મુલાકાતથી ખૂબ આનંદ થયો. 150 વર્ષનું આયુષ્ય ધરાવતું પુસ્તકાલય ખૂબ જ સમૃધ્ધ પ્રત્યેક વિષયોના પ્રાચીન આધુનિક પુસ્તકોની સાથે રેર બુક્સ પણ સુંદર રીતે જળવાયેલ છે. પુસ્તકાલય પુસ્તક મેળા જેવા કાર્યક્રમો યોજી સર્જક-વાચક વચ્ચે સેતુબંધનું પ્રશસ્તનીય કાર્ય બજાવે છે. હાર્દિક શુભેચ્છા.”
શ્રી પ્રિયકાન્ત પરીખ
૨૦/૦૨/૨૦૦૮
“શ્રાવણ અને સ્વર્ણીમોતસ્વ ભળે અને જે નાદ જન્મે તેના પ્રાચીન પણ હોય અને અર્વાચીન પણ. આજે સ્વતંત્ર દિન ની પૂર્વ- પ્રભા-સંધ્યાએ અનોખું અનુસંધાન રચાયું. લેંગ લાઇબ્રેરી આમ તો લોંગ આયુષ્ય વાળી અને Language-ભાષાના વૈભવથી સુશોભિત છે. સૌ સંચાલકોને અભિનંદન.”
શ્રી ભાગ્યેશ જહા
૧૪/૦૮/૨૦૦૮
“અમને બંને મિત્રોને લેંગ લાઈબ્રેરી જેવી પ્રતિષ્ઠિત લાઈબ્રેરી માં વાંચકો સાથે એક સાંજ ગાળવાની થઈ એ અમારા જીવનનું નયની સંભારણું બની રહેશે.”
શ્રી વિનોદ ભટ્
૨૭/૦૯/૨૦૧૪
“ગ્રંથાલય- વાંગ્મય- શબ્દમય-દેવાલય છે. પ્રસન્નતા અને સંસ્મરણ સાથે.”
શ્રી પૂં મોરારી બાપુ
૦૮/૧૧/૨૦૧૪
“પુસ્તક પ્રતિભાવ સ્પર્ધાના વિજેતાઓના પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પ્રસંગે હાજર રહેવાનું અને પુસ્તકાલયના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કોલેજમાં અભ્યાસ કરતો ત્યારની લેંગ લાઈબ્રેરી અને આજની લેંગ લાઈબ્રેરી વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળ્યો. પુસ્તકાલયનું સંચાલન કરનારા સૌને વંદન સાથે અભિનંદન.”
શ્રી શૈલેશ સગપરીયા
૦૫/૦૧/૨૦૧૮
“Was delighted to see several hard to find books which I myself was looking far for write some time .libraries like these are institutions which hold communities across generation together by serving as memories of by some eras.
I feel fortunate for having visited this temple of knowledge& wish that this institution will continue to flourish for centuries to come.”