<
ALT NAME

લેંગ લાઈબ્રેરી દ્વારા તા. ૨૭/૦૯/૨૦૧૪એ વક્તાશ્રી વિનોદ ભટ્ટના કાર્યક્રમ હાસ્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

ALT NAME

લેંગ લાઈબ્રેરી દ્વારા ગ્રંથ અને જ્ઞાનની સાધના વિષય પર વક્તા શ્રી નગીનદાસ સંઘવીના વક્તવ્યનું આયોજન તારીખ ૨૪/૦૪/૨૦૧૬એ કરવામાં આવ્યું હતું.

ALT NAME

લેંગ લાઇબ્રેરી દ્વારા ગ્રંથનો પંથ વિષય પર વક્તા શ્રી જવલંત છાયાના વક્તવ્યનું આયોજન તારીખ ૦૧/૧૦/૨૦૧૬એ કરવામાં આવ્યું હતું.

ALT NAME

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શબ્દસૃષ્ટિ વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિતાની આનંદયાત્રા વિષય પર વક્તાશ્રી અનિલ જોષીના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALT NAME

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શબ્દસૃષ્ટિ વ્યાખ્યાનમાળા અંતર્ગત વક્તાશ્રી મદુરાયના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALT NAME

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય દ્વારા મોરારીબાપુના હસ્તે વાંચક- અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALT NAME

તારીખ ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ લેંગ લાઈબ્રેરી તેમજ રમતગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગ અને રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગ્રંથાલયને સ્પર્શતા વિષયો પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALT NAME

૨૫/૦૨/૨૦૧૭ એ લાઇબ્રેરી દ્વારા વક્તા શ્રી ભાગ્યેશ જહાનું વિષય:શ્રીમદ ભગવત ગીતા અને મેનેજમેન્ટ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.

ALT NAME

લેંગ લાઈબ્રેરી દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૧૮ એ પુસ્તક પ્રતિભાવ સ્પર્ધાના ઇનામ વિતરણનો સમારોહ તેમજ શૈલેષ સગપરિયાના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.

ALT NAME

તા. ૨૮/૦૨/૨૦૧૮ એ લેંગ લાઈબ્રેરી દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ALT NAME

મહાત્મા ગાંધી સ્પર્ધા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯/૧૨/૨૦૧૮ ના રોજ લાઇબ્રેરી દ્વારા શ્રી નગીનદાસ સંઘવી તેમજ શ્રી જય વસાવડાના વક્તવ્યનું આયોજન પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું.

ALT NAME

લેંગ લાઇબ્રેરી તેમજ સાહિત્ય અકાદમીના સયુંકત ઉપક્રમે લેખક સે ભેટ વક્તા શ્રી ધીરેન્દ્ર મેહતાના વક્તવ્યનું આયોજન તા: ૧૫/૦૯/૨૦૧૮ એ કરવામાં આવ્યું હતું.

ALT NAME

લેંગ લાઈબ્રેરી દ્વારા તા: 12/10/2019 એ વિષય : શ્વાસ-વિશ્વાસ પર ડો. શરદ ઠાકરના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલ હતું.

ALT NAME

તા: 07/02/2021 એ લેંગ લાઈબ્રેરી તેમજ રાજા રામ મોહનરાઇ લાઈબ્રેરી ફાઉન્ડેશનના સંયુક્ત ઊંપક્રમે વિવિધા સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.